Monday, 27 April 2020

અધ્યાત્મ - ફ્રીડમ ફ્રોમ ચોઇસ



વ્યક્તિ ને સાચા સુખ ની અનુભૂતિ કરવી હશે તો એ અધ્યાત્મ જ કરાવશે, એવી જ રીતે રાષ્ટ્ર ને પણ સર્વોદય કરવો હશે તો અધ્યાત્મ જ કરાવશે. એ રાજીનીતિ, અર્થશાસ્ત્ર કે વિજ્ઞાન વગેરે કોઈ નહિ કરાવી શકે એટલે ભારત માં એક અધ્યાત્મ માટે શબ્દ ઉપયોગ થયો એ ધર્મ એટલે ધર્મ ને આધીન કઈ પણ વસ્તુ હસે તો એ સર્વોદય કરશે. દરેક જ્ઞાન ધર્મ ને આધીન હસે , સત્ય ને આધીન હસે તો અસત્ય નહિ થવા દે, ખોટું નહિ થવા દે.

જે આ ને સમજે એ પછી વિકલ્પ માં નહિ પડે. એ નહિ વિચારે કે મોદી સારો કે સારો નેહરૂ, એ નહીં વિચારે કે મુકેશ અંબાણી સારો કે રતન ટાટા સારો, એ નહિ વિચારે કે કોમ્યુનિસ્ટ સારી કે કેપિટાલિઝમ સારું, હિન્દૂ સારો કે મુસ્લિમ સારો, કારણ આ બધી વાતો જેને આધુનિકતા માં કહેવાય છે કે ફ્રીડમ ઓફ ચોઇસ, જ્યારે અધ્યાત્મ સાથે વાત કરીશું તો ફ્રીડમ ફ્રોમ ચોઇસ ની વાત થાય છે. 

ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી વાત ફન્ડામેન્ટલ કે બેઝિક વાત થાય છે પછી જીવન જે જીવાય છે એ કોઈ રાગ દ્વેષ થી નથી જીવાતું પછી સંસાર માં કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા ને ગાડ દેવાનું મન નહિ થાય પણ પોતાનું જીવન નું સ્ટેયરિંગ એ દિશા માં જ જશે કે જેમાં વ્યક્તિગત કલ્યાણ હોય કે વિશ્વકલ્યાણ હોય. ફ્રીડમ ફ્રોમ ચોઇસ થઈ ગયા પછી માયા થી મુક્તિ મળે,પોતાના માં સ્થિર થઈ પોતાને જોઈ શકે કારણ કે ચોઇસ તમને અટકાવે. તમને ડેમોક્રેસી, કમ્યુનિઝમ ગમવા લાગે તો ભલે એમાં કરોડો નું શોષણ થતું હોય તમારા માટે ગાહ્ય છે, ટેકનોલોજી ગમવા લાગે તો પણ આજ થાય. શાસ્ત્ર માં રાવણ નું ઉદાહરણ બહુ મોટું છે જ્ઞાની હોવા છતાં આસક્તિ થઈ પડી એટલે ચોઇસ માં પડી ગયો, પોતાની રાણી હોવા છતાં સીતા માતા પર દ્રષ્ટિ કરી, એના કરતાં પણ એની આસક્તિ એના અહંકાર માં વધુ હતી કે નષ્ટ થઈ જઈશ પણ સામે આવેલા પ્રભુ ને નમું નહિ. આપણે સાથે પણ એ જ થઈ રહ્યું છે. પેહલા ચોઇસ બનાવીએ છે, પછી એ ચોઇસ દુનિયા માં સૌથી શ્રેષ્ઠ છે એવા અહંકાર ને સંતોષવા જીવન જીવીયે છે પણ સુખ મળતું નથી, પૂર્ણતા મળતી નથી. એટલે બહુ ઉદાહરણ જોવા મળે કે મોટા મોટા ઉદ્યોગપતિ આત્મહત્યા કરે છે, મોટા મોટા રાજનેતા અસંતોષી હોય છે. 

આજે મનુષ્ય માં સંતોષ નથી દરેક વસ્તુ પોતાની ચરમસીમા પર પહોંચી ગઈ એ વિજ્ઞાન હોય, અર્થશાસ્ત્ર હોય કે રાજનીતિ હોય પણ મનુષ્ય અટવાયેલો આના માટે કોઈ એ વ્યક્તિ જવાબદાર નથી. મહાન મહાન ચિંતકો કે નેતાઓ થયા ખૂબ મગજ દોડાવ્યો પણ જો અધ્યાત્મ માં ચુકી ગયા તો એમનું શાસ્ત્ર છેવટ નું સુખ ન આપી શક્યું, એક ઝમેલો ઉભો કર્યો જેમાં મનુષ્ય અટવાતો ગયો ઉદાહરણ આપું તો છોકરો જન્મે તો શિક્ષણ આપવાનું, આપણું અધ્યાત્મ કહે છે કે વિદ્યા એ જે મુક્ત કરે પણ આ શિક્ષણ વધુ બંધન માં નાખે, વ્યક્તિ ને વ્યવસ્થા ને આધીન કરી દે. કારણ કે બે ટાઈમ પેટ ભરી આત્મચિંતન માટે સમય જ નથી, આ વ્યવસ્થા તો હરીફાઈ કરતા શીખવાડે છે, બીજા ના કાર્ય કરતા મારુ કાર્ય શ્રેષ્ઠ, બીજા રાષ્ટ્ર કરતા મારો રાષ્ટ્ર શ્રેષ્ઠ,  બીજા ની જીવનશૈલી કરતા મારી જીવનશૈલી શ્રેષ્ઠ અને પોતાના ના વાળા માં જ જીવ્યા કરવાનું મુક્તમને નથી જીવાતું. 

એટલે જ આ દેશ માં અધ્યાત્મ પર બહુ ભાર મૂકવામાં આવ્યો કે તમે મુક્ત થાવ.  મુક્ત નહિ થાવ તો પોતાના વિચારો ની બાઉન્ડરી બનાવશો એ બાઉન્ડરી ને શ્રેષ્ઠ માનશો, કોઈ નવીન વિચારો ઘુસવા નહિ દો. પોતાને શ્રેષ્ઠ માનતા અંદર થી હિસંક બનશો અને માનસિક હિંસા આવતા જ સત્ય થી દુર જશો.

હું પોતે પણ આ લખું છું એનો અર્થ એ નથી કે માયા થી હું મુક્ત છું કેટલી વાર ભટકાય જાઉં છું અભ્યાસ પછી સ્વ નિરીક્ષણ થવા માંડે છે એટલે ચિંતન થાય છે પણ એ ચિંતન સહજ નથી એને કરવું પડે છે એટલે સત્ય થી દુર ઘણો છું છતાં પ્રયાસરત છું એક એક શ્વાસ નીકળે એ આત્મકલ્યાણ માટે હોય વિશ્વકલ્યાણ માટે હોય અને માયા થી મુક્ત પોતાને કરું કઈ જીવન ને આદર્શ બનાવું એવી પ્રભુ મને અને બધા ને શક્તિ આપે. 

Friday, 24 April 2020

નાના વાયરસે તો ભારે કરી



આવી પડી આ કેવી ઘડી, નાના વાયરસે તો ભારે કરી

ક્યાં ગયો માનવી વિજ્ઞાન નો તારો અભિમાન, સાબિત થયો હવે તો તું લાચાર

સમગ્ર સૃષ્ટિ વિચરે આજે મુક્ત મને કેદ તને કરી, હવે ન બતાવ મોટા અર્થશાસ્ત્ર ના આંકડા હજી 

તારા દેખાડા નું જીવન નિષ્ક્રિય થવાથી, આજે પ્રકૃતિ પાછી ખીલી ઉઠી

જીવવા દે જે હવે એને, ન એની સાથ બાથ ભરવી કદી

એને હાની પહોંચાડતા તારુ જ અસ્તિત્વ અઘરું બનશે ફરી

कोरोना - प्रकुति हमे कुछ सीखा रही है।





कोरोना के लिये सरकारी कुछ आंकड़े देखे तो भारत मे कोरोना फैला कहा और ज्यादातर जो राज्यो में फैला उसका एक निष्कर्ष बनता है जो यहा रखा गया है। 

भारत मे सबसे ज्यादा प्रभाव उन्ही क्षेत्रो में हुआ जिनको हम ज्यादा डेवलप मानते थे। जैसे महाराष्ट्र, दिल्ही गुजरात। तो यह पता चलता है कि आपत्ति के समय आपका विकास या तथाकथित विकास काम नही लगता ओर यह सिर्फ भारत की बात नही आप दुनिया पे नजर उठा ले यह वही ज्यादा फैला जहा डेवलपमेंट का डंका पूरी दुनिया मे गूंज रहा था। जैसे अमरीका, स्पेन, इटली, जर्मन, इंग्लैंड, फ्रांस और चीन जिसने विकास के लिये ही जीना शुरू कर दिया था। 

ठीक है अब भारत की बात करे और क्या सीखे उसपे नजर करते है। 

भारत मे भी यह फैला ज्यादा अर्बन भारत मे न कि रूरल भारत मे अर्थात इंडिया में फैला न कि भारत मे क्योंकि गांधीजी कहा करते थे असली भारत गाँव मे बसता है जो कि आज यह बात साबित भी हुई। 

कोरोना से भारत बचा हुआ से अर्थात रूरल इंडिया और अर्बन इंडिया चपेट में आ गया।

भारत के शहरों और बड़े शहरों में तेजी से बढ़ा, जितना बड़ा शहर उतना ज्यादा आंकड़े दिखाई देते है या संक्रमण भी उधर ही ज्यादा हुआ, जैसे मुम्बई ओर दिल्ली सबसे ज्यादा प्रभावित क्षेत्र रहे और भारत के बड़े शहर का भी यही हाल है। 

जहा इंटरनेशनल एरपोर्ट या टूरिज़्म या आवागमन ज्यादा रहता है लोगो का। उसके आंकड़े भी साफ दिखाई देता है कि प्रभाव बढ़ा जिसमे मुम्बई, दिल्ही, अहमदाबाद, इंदौर, आगरा वगेरा। 

आज भी रूरल एरिया कोरोना से प्रभावित नही हुआ यह कोई भी राज्य के आंकड़े से आपको पता चल सकता है या जो राज्य को पिछड़ा मानते है वहा उतना संक्रमण नही हुआ जैसे बिहार, छतीसगढ, ज़ारखण्ड या पूर्वांचल के राज्य। 

अब रूरल इंडिया की बात करे या पहाड़ी क्षेत्र की तो यहां प्रभाव कम होने का कारण जनसंख्या की घनता कम होना, गाँव मे लोग ऐसे भी सेल्फ आइजोलेशन में ही जीते है तो संक्रमण भी कम होना। 

जो लोकड़ाउन में सरकार समजा रही है कि कैसे जीना वैसे हमारी पुरानी गाँव की परंपरा याद आती है जैसे हाथ न मिलाना उसके जगह नमस्कार करना जो कि योग की एक मुद्रा है और भारतीय परंपरा में हजारों साल से चली आती है।  सोश्यल डिसटनसिंग का पालन करना जो कि गाँव मे भीड़भाड़ इतनी रहती नही ओर शॉपिंग कल्चर उतना है ही नही। 

घर का खाना, जो भारत में हजारो साल से परम्परा रही जो आधुनिक भारत के शहरों में रेस्टोरेंट द्वारा समाप्त हुई पर गाँव मे अभी भी है। 

गर्म पानी पीना , कुछ जड़ी बूटी जैसे निम, गिलोय, हल्दी वगेरे जो भारत मे आयुर्वेद के जरिये हजारो साल से भारत मे इसका खूब प्रचार रहा। 

अगर मास ट्रांसपोटेशन न हो इसकी असर पर्यावरण पे भी देखने को मिली और सारी प्रकृति अपने आप सुंदर बनने लगी। 

कोरोना की असर ओर आंकड़े दिखाने लगे कि हमारी व्यवस्था अर्थात गाँव स्वावलंबी हो तो यह व्यवस्था न सिर्फ इन महामारी के समय काम आती है पर पर्यावरण को भी सुरक्षित रखती है। 

अब समझना यह है कि सरकार की जो नीतियां रही के गाँव छोड़ छोड़ के लोग शहर में रोजगार के लिये जाते है तो नीतियां बदले जिसके लिये मास माइग्रेशन करना न पड़े। गाँव को स्वावलंबी करे जिसके लीये मास ट्रांसपोटेशन कम हो, इससे आपको न कि सिर्फ ऐसे समय मे लोगो को अपील कर कर थकना पड़े की घर मे रहे पर हमेशा के लिये पर्यावरण की समस्या भी काफी देश मे कम हो, जैसे दिल्ही में तो सांस लेना भी मुश्किल है कोरोना जाये तो भी आप का काम नही कम होने वाला ओर ऐसे देश के दूसरे शहर में भी खतरे की घण्टी बज ही रही है।

दूसरा मास ट्रांसपोर्ट कम होने से आपका ऑइल इम्पोर्ट बंध हो जायेगा जिसका देश को आर्थिक फायदा कितना होगा और पर्यावरण का फायदा तो अनमोल है उसका तो कोई मोल हो नही शकता।

ज्यादातर लोग कृषि से जुड़े हो, घर के आंगन में गाय हो , गाँव मे जीने के जरूरी सामान उपलब्ध हो तो जीना कहा मुश्किल है, यह भागदौड़, कॉम्पिटिशन किसके लिये, प्रकृति को हराकर एक दूसरे देश नम्बर 1 बनना चाहते है जिसमे सभी घाटे में ही जा सकते है।  हमारे तो सभी भगवान या महापुरुष सादगी का जीवन जिये ओर उसको धारण करने को कहा न भोग की बात कही फिर क्यों इतनी भागदौड़ जिसमे मानवजात अपने को ही हराने में लगा हुआ है।

अभी भी प्रकृति इशारा कर रही है समझ जाये ओर मनुष्य अपने को बचा ले यह छोटे से वायरस आगे आप की सब टेक्नोलोजी फीकी लगने लगी है तो प्राकुतिक जीवन ही मनुष्य के आगे एकमात्र मार्ग है।

સ્વાસ્થ્ય સંવાદ

સ્વાસ્થ્ય સવાંદ ગ્રુપ ની તારીખ 18 - Aug - 20, સાંજે 8.30 થી 10.00 વાગ્યા સુધી સ્વસ્થ કેમ રહેવું અને આહાર વિહાર માં જે કાળજી લેવી એના પર હું ...